જ્યારે ક્યુપ્રિક બ્રોમાઈડના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,ત્યારે કેથોડ પર મળતી નીપજ કઈ હશે?

  • A
    $H_2$
  • B
    $Cu$
  • C
    $Br_2$
  • D
    $O_2$

Explore More

Similar Questions

જો $0.50 \ L$ ના $0.60 \ M$ $SnSO_4$ દ્રાવણનું $4.60 \ A$ પ્રવાહનો ઉપયોગ કરીને $30.0 \ min$ માટે નિષ્ક્રિય ઇલેક્ટ્રોડ વડે વિદ્યુતવિભાજન કરવામાં આવે,તો દ્રાવણમાં બાકી રહેલા $Sn^{2+}$ ની અંતિમ સાંદ્રતા કેટલી હશે? ($Sn$ નો પરમાણુભાર $= 119$)

પીગળેલું સોડિયમ ક્લોરાઇડ કોની હાજરીને કારણે વિદ્યુતનું વહન કરે છે?

નીચેનામાંથી કઈ ધાતુ તેના ક્ષારના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દ્વારા મેળવી શકાતી નથી?

બ્રાઈન દ્રાવણના વિદ્યુતવિભાજન માટે નીચેનામાંથી કયું સાચું છે?

$50 \% H_2SO_4$ ના જલીય દ્રાવણનું પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે ત્યારે એનોડ પર મળતી નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo